૧/૧/૧૯૬૪ (જામનગર) લેફટેન્ટ જનરલ "મહારાજા રાજેન્દ્રસિહ " પુણ્યતિથી
- ૧૯૨૧માં લશ્કરમાં જોડાયા-૧૯૪૧ બીજા વિશ્વયુધ્ધમાં ભાગ
- D.S.O.નું બહુમાન.૧૯૪૫મા ડેપ્યુટી ડીરેક્ટર નિમણુક
- ટેંક તથા બખ્તરિયા દળના યુધ્ધના નિષ્ણાંત
- સ્વતંત્રતા બાદ દિલ્હી સરક્ષણના અધિકારી
- જન્મ તારીખ ૧૫-૬-૧૮૯૯
૩/૧/૧૯૪૨ (બોરસદ) માત્ર આત્મોન્નતિ નહિ પણ લોક્ન્ન્તી "ભિક્ષુ અખંડઆનંદ" પુણ્યતિથી
-૧૯૦૮થિ ૧૯૪૨ સુધી સાહિત્ય પ્રવૃત્તિ-હિમાલય પ્રવાસ
- સસ્તું સાહિત્ય વધાર્ક કાર્યાલયની સ્થાપના ૧૮૭૪ માં જન્મ
૩/૧/1980 (જામખંભાળિયા)વેણીભાઈ જમનાદાસ પુરોહિત પુણ્યતિથી
- કવિ તથા પત્રકાર ૧૯૩૯ થી ૧૯૪૯ અમદાવાદમાં પત્રકાર
- "જન્મભૂમી" પત્રમાં ઉત્તમ ગીતોના લેખક અન્ત્સુથી
- જન્મ તારીખ ૧/૨/૧૯૧૬
૩/૧/૧૯૬૪ (ભાવનગર) યશવંતરાય ચીમનલાલ પુરોહિત પુણ્યતિથી
- પંડિત ઓમકારનાથના શીષ્ય
- કઠોર તપસ્યા- સાધના
- ભારતના અભિજાત સંગીતજ્ઞોમાં સીધ્ય કંઠ કલાકાર
૬/૧/૧૯૯૯૧ (ચીખલી) ઝીણાભાઈ રત્નજી દેસાઈ પુણ્યતિથી
- નવલકથા, નવલિકા,કાવ્ય,વિવેચન,આત્મકથા,નાટક
૬/૧/૧૮૭૮ (અમદાવાદ)લીલાવતી કનૈયાલાલ મુનશી પુણ્યતિથી
- ૧૯૨૬માં કનૈયાલાલ મુનશી સાથે લગ્ન
- સમર્થ લેખિકા-રાજકીય પ્રવૃતિઓ-રાજ્યસભાના સભ્ય
- જન્મ તારીખ ૨૫/૩/૧૮૯૯
૬/૧/૧૯૨૨ (રાયપુર પંજાબ -હાલ પાકિસ્તાન ) હરગોવિંદ ખોરાના જયંતી
- ૧૯૪૮ માં P .H .D.
-૧૯૫૮ માં કાર્બનિક રસાયણ તથા બાયોલોજી કાર્ય માટે મર્ક અવોર્ડ
-જેનેટીક કોડ કાર્ય
- ૧૯૬૮ માં શરીર વિજ્ઞાનનું નોબલ પ્રાઇઝ
૧૩/૧/૧૮૪૪ (ગણોદ તાલુકો ગોંડલ) દેશળજી પરમાર જયંતી
- કવિતા, બાળકાવ્યો,"કુમાર સાહિત્યમાં ગદ્યલેખન
અવસાન તારીખ ૨/૪/૧૮૯૮
૧૪/૧/૧૯૧૦ (ચકમપર તાલુકો મોરબી) મોહનલાલ તુલસીદાસ મહેતા જયંતી
- "પ્રવાસી" નુતન ગુજરાત "જન્મભૂમિ"દૈનિકના તંત્રી
- ઊર્મિ,જીવનમાંધુરી ,અખંડઆનંદ,અભિનય ભારતી માસિકોના તંત્રી
- પત્રકાર તથા સાહિત્યકાર. ૪૫ ગ્રંથો તથા ૨૦ રાજકીય ગ્રંથો
- અવસાન તારીખ ૨૩/૪/૧૯૮૬
- ૧૯૨૧માં લશ્કરમાં જોડાયા-૧૯૪૧ બીજા વિશ્વયુધ્ધમાં ભાગ
- D.S.O.નું બહુમાન.૧૯૪૫મા ડેપ્યુટી ડીરેક્ટર નિમણુક
- ટેંક તથા બખ્તરિયા દળના યુધ્ધના નિષ્ણાંત
- સ્વતંત્રતા બાદ દિલ્હી સરક્ષણના અધિકારી
- જન્મ તારીખ ૧૫-૬-૧૮૯૯
૩/૧/૧૯૪૨ (બોરસદ) માત્ર આત્મોન્નતિ નહિ પણ લોક્ન્ન્તી "ભિક્ષુ અખંડઆનંદ" પુણ્યતિથી
-૧૯૦૮થિ ૧૯૪૨ સુધી સાહિત્ય પ્રવૃત્તિ-હિમાલય પ્રવાસ
- સસ્તું સાહિત્ય વધાર્ક કાર્યાલયની સ્થાપના ૧૮૭૪ માં જન્મ
૩/૧/1980 (જામખંભાળિયા)વેણીભાઈ જમનાદાસ પુરોહિત પુણ્યતિથી
- કવિ તથા પત્રકાર ૧૯૩૯ થી ૧૯૪૯ અમદાવાદમાં પત્રકાર
- "જન્મભૂમી" પત્રમાં ઉત્તમ ગીતોના લેખક અન્ત્સુથી
- જન્મ તારીખ ૧/૨/૧૯૧૬
૩/૧/૧૯૬૪ (ભાવનગર) યશવંતરાય ચીમનલાલ પુરોહિત પુણ્યતિથી
- પંડિત ઓમકારનાથના શીષ્ય
- કઠોર તપસ્યા- સાધના
- ભારતના અભિજાત સંગીતજ્ઞોમાં સીધ્ય કંઠ કલાકાર
૬/૧/૧૯૯૯૧ (ચીખલી) ઝીણાભાઈ રત્નજી દેસાઈ પુણ્યતિથી
- નવલકથા, નવલિકા,કાવ્ય,વિવેચન,આત્મકથા,નાટક
૬/૧/૧૮૭૮ (અમદાવાદ)લીલાવતી કનૈયાલાલ મુનશી પુણ્યતિથી
- ૧૯૨૬માં કનૈયાલાલ મુનશી સાથે લગ્ન
- સમર્થ લેખિકા-રાજકીય પ્રવૃતિઓ-રાજ્યસભાના સભ્ય
- જન્મ તારીખ ૨૫/૩/૧૮૯૯
૬/૧/૧૯૨૨ (રાયપુર પંજાબ -હાલ પાકિસ્તાન ) હરગોવિંદ ખોરાના જયંતી
- ૧૯૪૮ માં P .H .D.
-૧૯૫૮ માં કાર્બનિક રસાયણ તથા બાયોલોજી કાર્ય માટે મર્ક અવોર્ડ
-જેનેટીક કોડ કાર્ય
- ૧૯૬૮ માં શરીર વિજ્ઞાનનું નોબલ પ્રાઇઝ
૧૩/૧/૧૮૪૪ (ગણોદ તાલુકો ગોંડલ) દેશળજી પરમાર જયંતી
- કવિતા, બાળકાવ્યો,"કુમાર સાહિત્યમાં ગદ્યલેખન
અવસાન તારીખ ૨/૪/૧૮૯૮
૧૪/૧/૧૯૧૦ (ચકમપર તાલુકો મોરબી) મોહનલાલ તુલસીદાસ મહેતા જયંતી
- "પ્રવાસી" નુતન ગુજરાત "જન્મભૂમિ"દૈનિકના તંત્રી
- ઊર્મિ,જીવનમાંધુરી ,અખંડઆનંદ,અભિનય ભારતી માસિકોના તંત્રી
- પત્રકાર તથા સાહિત્યકાર. ૪૫ ગ્રંથો તથા ૨૦ રાજકીય ગ્રંથો
- અવસાન તારીખ ૨૩/૪/૧૯૮૬
૧૫ જાન્યુઆરી રાષ્ટ્રીય સેનાદીન
૧૭/૧/૧૭૦૬ (બોસ્ટન) યુ.એસ.એ બ્રેન્જામીન ફ્રાન્ક્લીન
- ૧૭૩૧માં સૌ પ્રથમ ફરતું પુસ્તકાલય અમેરિકામાં શરુ કર્યું
- ૧૭૩૩મા પંચાગ પ્રસિદ્ધ કર્યું
- સ્થિત વીજનો અભ્યાસ
એક્સ્પેરીમેંટસ એન્ડ ઓબ્ઝર્વેસન ઓન ઇલેક્ટ્રિક સીટી "પુસ્તક લેખન"
- અવસાન તારીખ ૧૭૯૦મા
૧૯/૧/૧૭૩૬ (સ્કોટલેંડ) જેમ્સ વોટ જયંતી
- ૧૭૭૫મા એન્જીન બનાવ્યું
- ૧૭૯૦મા કલાત્મક ઉપકરણો અને દસ્તાવેજોની નકલ માટેના રસાયણની શોધ કરી
- અવસાન તારીખ ૧૯/૮/૧૮૧૯
૨૧-૧-૧૮૨૦ (વધવાન) લોકહિતચિંતક -કવિ -સુધારાવાદી -દલપતરામ જયંતી
ગુજતારની પ્રજા પાસેથી કવીસ્વરનું બિરુદ
વિશીષ્ઠકૃતિઓ:- દલપતકાવ્ય-૧,૨,લક્ષ્મી-મિથ્યાભિમાન (નાટક)
- દલપતપિંગળ,કાવ્યદોહન,ભૂતનિબંધ,જ્ઞાતિનિબંધ
- બાલવિવાહનિબંધ,શામળ સતસઈ,કથન સપ્તશતી
- તાકીર્કબોધ
- ૧૪ વર્ષની વયે સ્વામીનારાયણ ધર્મ અંગીકાર
- ૧૮૪૯ માં વરતામાને સૌ પ્રથમ ગુજરાતી સામયિક શરુ કર્યું
- અમદાવાદ "બુદ્ધિ પ્રકાશ" માસિકના તંત્રી
- ૧૮૫૮મા હોય વાચનમાળા તૈયાર કરી
- રોપ્યચંદ્રક અને ૧૦૦૦૦ ભેટસ્વરૂપે- આ યુગ "દલપતયુગ" કહેવાયો
- ૨૫-૩-૧૮૯૮મા અવસાન
૨૨/૧/૧૭૭૫ (ફ્રાંસ) આન્દ્રે મેરી એમ્પીયર જયંતી
- ૧૮૦૮ માં યુની.ના ઇન્સ્પેકટર જનરલ
- ૧૮૨૦મા વીજ પ્રવાહ તથા બળગતીવીજ પર મૌલિક સંશોધન
- ૧૮૩૬મા વીજપ્રવાહ SI એકમને એમ્પીયરની સ્મૃતિમાં "એમ્પીયર" એવું નામ આપવામાં આવ્યું
- અવસાન તારીખ ૧૮૩૬મા
૨૩/૧/૧૮૬૮ ડેવિડ હિલ્બર્ટ જયંતી (ગણિત શાસ્ત્રી)
- અચલવાદનું સંસોધન-પ્રાધ્યાપક-
- ૧૮૨૭મા ડેર ઝાલબેરિસ્ટર (અંકમાહિતી) પુસ્તકનું લેખન
- અવસાન તારીખ ૧૪/૨/૧૯૪૩
૨૬-૧-૧૮૭૪ (લાઠી) સુરતાની વાડીનો મીઠો મોરલો "કલાપી" જયંતી
સુરસિહજી તખ્તસિહજી ગોહિલ
વિશીષ્ઠકૃતિઓ:- કલાપીનો કકોરવ,કલાપીની પત્રધારા,કાશ્મીરનો પ્રવાસ
- સ્વીડનબોર્ગના વિચારો,સંવાદો,માયા અને મુદ્રિકા
- હૃદયત્રિપુટી,ભરત,હમીરજી ગોહિલ
- ૧૮૯૫ જાન્યુઆરી ૨૧ તારીખે ગાદીએ બેઠા-સૌથી પ્રસિદ્ધ કવિતા "ફકીરી હાલ "
- માત્ર એકજ દિવસની માંદગીમાં માત્ર ૨૬ વર્ષે અવસાન તા. ૧૦/૬/૧૯૦૦
૨૬/૧/૧૯૧૨ (અમદાવાદ) ચરુમતી રામપ્રસાદ યોદ્ધા જયંતી
- અવસાન તારીખ ૧૭૯૦મા
૧૯/૧/૧૭૩૬ (સ્કોટલેંડ) જેમ્સ વોટ જયંતી
- ૧૭૭૫મા એન્જીન બનાવ્યું
- ૧૭૯૦મા કલાત્મક ઉપકરણો અને દસ્તાવેજોની નકલ માટેના રસાયણની શોધ કરી
- અવસાન તારીખ ૧૯/૮/૧૮૧૯
૨૧-૧-૧૮૨૦ (વધવાન) લોકહિતચિંતક -કવિ -સુધારાવાદી -દલપતરામ જયંતી
ગુજતારની પ્રજા પાસેથી કવીસ્વરનું બિરુદ
વિશીષ્ઠકૃતિઓ:- દલપતકાવ્ય-૧,૨,લક્ષ્મી-મિથ્યાભિમાન (નાટક)
- દલપતપિંગળ,કાવ્યદોહન,ભૂતનિબંધ,જ્ઞાતિનિબંધ
- બાલવિવાહનિબંધ,શામળ સતસઈ,કથન સપ્તશતી
- તાકીર્કબોધ
- ૧૪ વર્ષની વયે સ્વામીનારાયણ ધર્મ અંગીકાર
- ૧૮૪૯ માં વરતામાને સૌ પ્રથમ ગુજરાતી સામયિક શરુ કર્યું
- અમદાવાદ "બુદ્ધિ પ્રકાશ" માસિકના તંત્રી
- ૧૮૫૮મા હોય વાચનમાળા તૈયાર કરી
- રોપ્યચંદ્રક અને ૧૦૦૦૦ ભેટસ્વરૂપે- આ યુગ "દલપતયુગ" કહેવાયો
- ૨૫-૩-૧૮૯૮મા અવસાન
૨૨/૧/૧૭૭૫ (ફ્રાંસ) આન્દ્રે મેરી એમ્પીયર જયંતી
- ૧૮૦૮ માં યુની.ના ઇન્સ્પેકટર જનરલ
- ૧૮૨૦મા વીજ પ્રવાહ તથા બળગતીવીજ પર મૌલિક સંશોધન
- ૧૮૩૬મા વીજપ્રવાહ SI એકમને એમ્પીયરની સ્મૃતિમાં "એમ્પીયર" એવું નામ આપવામાં આવ્યું
- અવસાન તારીખ ૧૮૩૬મા
૨૩/૧/૧૮૬૮ ડેવિડ હિલ્બર્ટ જયંતી (ગણિત શાસ્ત્રી)
- અચલવાદનું સંસોધન-પ્રાધ્યાપક-
- ૧૮૨૭મા ડેર ઝાલબેરિસ્ટર (અંકમાહિતી) પુસ્તકનું લેખન
- અવસાન તારીખ ૧૪/૨/૧૯૪૩
૨૬-૧-૧૮૭૪ (લાઠી) સુરતાની વાડીનો મીઠો મોરલો "કલાપી" જયંતી
સુરસિહજી તખ્તસિહજી ગોહિલ
વિશીષ્ઠકૃતિઓ:- કલાપીનો કકોરવ,કલાપીની પત્રધારા,કાશ્મીરનો પ્રવાસ
- સ્વીડનબોર્ગના વિચારો,સંવાદો,માયા અને મુદ્રિકા
- હૃદયત્રિપુટી,ભરત,હમીરજી ગોહિલ
- ૧૮૯૫ જાન્યુઆરી ૨૧ તારીખે ગાદીએ બેઠા-સૌથી પ્રસિદ્ધ કવિતા "ફકીરી હાલ "
- માત્ર એકજ દિવસની માંદગીમાં માત્ર ૨૬ વર્ષે અવસાન તા. ૧૦/૬/૧૯૦૦
૨૬/૧/૧૯૧૨ (અમદાવાદ) ચરુમતી રામપ્રસાદ યોદ્ધા જયંતી
-સમાજમાં સ્ત્રી હિત કાર્યોના આમરણ યોદ્ધા
- જ્યોતિ સંઘ સંસ્થા હેઠળ વર્ષો સુધી કામ
- અવસાન તારીખ ૧૯/૧/૧૯૮૧
૨૬/૧/૧૬૨૭ (આયર્લેન્ડ) રોબર્ટ બોઈલ જયંતી
- ૧૬૦૬મા બોઈલ નિયમની શોધ કરી
- ૧૬૬૧મા મુલ્યવાન રસાયણ શાસ્ત્રના ગ્રંથોનું નિર્માણ
- અવસાન તારીખ ૩૦/૧૨/૧૬૯૭
૨૬/૧/૧૯૫૦ પ્રજાસતાક દિન
૨૭/૧/૧૮૮૮(રૂપાહેલી રાજસ્થાન ) તાપ:પુત સારસ્વત "મુનિશ્રી જિનવિજયજી "જયંતી
-લીપીશાસ્ત્રના ધુરંધર-પ્રાચીન ભાષાના વિદ્ધાન
- શાળાના ઔપચારિક શિક્ષણ વિના વિધયોપાસના
-પ્રાચીન જૈન ગ્રંથોનો અભ્યાસ -પુરાતત્વ મંદિરના આચાર્ય
-સિંધી જ્ઞાનપીઠની સ્થાપના -૨૦ જેટલા ગ્રંથો સંપાદિત -૧૦૦ થી વધુ ગ્રંથો પ્રગટ
- ખારવેલ શિલાલેખ ,ગુજરાતના પ્રાચીન લેખો ઉકેલ - ધરાસણાની લડતમાં ભાગ
-૧૯૬૯ માં પદ્દમવિભૂષણ અવોર્ડ
- તારીખ ૩/૬/૧૯૭૬ અવસાન
૩૦ જાન્યુઆરી રાષ્ટ્રીય શહીદદિન -લીપીશાસ્ત્રના ધુરંધર-પ્રાચીન ભાષાના વિદ્ધાન
- શાળાના ઔપચારિક શિક્ષણ વિના વિધયોપાસના
-પ્રાચીન જૈન ગ્રંથોનો અભ્યાસ -પુરાતત્વ મંદિરના આચાર્ય
-સિંધી જ્ઞાનપીઠની સ્થાપના -૨૦ જેટલા ગ્રંથો સંપાદિત -૧૦૦ થી વધુ ગ્રંથો પ્રગટ
- ખારવેલ શિલાલેખ ,ગુજરાતના પ્રાચીન લેખો ઉકેલ - ધરાસણાની લડતમાં ભાગ
-૧૯૬૯ માં પદ્દમવિભૂષણ અવોર્ડ
- તારીખ ૩/૬/૧૯૭૬ અવસાન
૩૦ જાન્યુઆરી વિશ્વ કૃસ્ટ નિવારણ દિન
૩૦-૧-૧૮૮૯ ( ઉઢાંઈ -વડનગર) નાટ્યકલાના આજીવન સાધક
"જયશંકર ભોજક" "સુંદરી" જયંતી
- મુંબઈ ગુજરાતી સમાજમાં સભ્ય
- સૌભાગ્યસુંદરી નાટકમાં નાયિકાની ભૂમિકાથી "સુંદરી"નું બિરુદ મળ્યું
- રંગભૂમિ પર ૩૫ વર્લ સુધી કામ
- નાટ્યવિદ્યામંદિર "નટ મંડળની સ્થાપના
- ૮૦૦૦ વખત રંગભૂમિમાં પાત્ર નિરૂપણ અભિનય
- રણજીતરામ સુવર્ણચંદ્રક
- પદ્દમવિભૂષણ અવોર્ડ
- અવસાન તારીખ ૨૨/૧/૧૯૭૫
૩૧/૧/૧૮૬૮ (પેન્સિલવેનીયા) થીયોડોર વિલિયમ રિચાર્ડસ જયંતી
- ૧૮૮૬મા P .H .D.
- ૧૮૯૧મા વૈસ્લેષીક રસાયણ શાસ્ત્રના મદદનીશ
- ૧૮૯૧મા હાવર્ડમાં પ્રાધ્યાપક
- ૧૯૦૭મા હાવર્ડ ઇન્સ્ટીટયુટ ચેરમેન
-૧૯૧૦ માં ડેવિ મેડલ એનાયત
-૧૯૧૧ માં ફેરડ મેડલ
- ૧૯૧૨ માં ગીબ્સ મેડલ
- ૧૯૧૪ માં કેમિસ્ટ્રીનું નોબલ પ્રાઇઝ
- ૨૫ મૂળતત્વોના પરમાંણુંમય વજન નક્કી કાર્ય -સ્થૂળ કાચી ધાતુ ગુણધર્મોનો અભ્યાસ
- ૧૯૮૮ માં અવસાન
૩૧/૧/૧૯૨૯ (જર્મની ) રૂડોલ્ફ લુડવિગ મોઝ્ર્બર જયંતી
-૧૯૫૩ માં પદાર્થ પર થતી ગામ કિરણોની અસરોનું સંશોધન
- ૧૯૬૧ માં પદાર્થ વિજ્ઞાનનું નોબલ પ્રાઇઝ